Sahitya Sangam

Sahitya Sangam We are in the book publication since last 60 years. We are multi-language publisher.

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત યુવા લેખક જિનેશ શાહ લિખીત વિજ્ઞાન, ધર્મ અને સંસ્કારનો સમન્વય કરી ગર્ભસ્થ બાળકને કેવી રીતે સ...
20/04/2026

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત

યુવા લેખક જિનેશ શાહ લિખીત વિજ્ઞાન, ધર્મ અને સંસ્કારનો સમન્વય કરી ગર્ભસ્થ બાળકને કેવી રીતે સંસ્કારી અને મહાન બનાવી માતા સંસ્કાર સીંચી શકે તેનું સરળ અને માહિતીસભર પ્રકાશન.

સાદર સ્નેહાંજલિહૃદયસ્થ શ્રી જનકભાઈ,રડતા હૃદયે છતાં હિપ્પ હિપ્પ હૂર્ર્રે...કહીને આપને અંતિમ વિદાય આપ્યાને વર્ષો થઈ ગયા, પ...
16/04/2026

સાદર સ્નેહાંજલિ

હૃદયસ્થ શ્રી જનકભાઈ,રડતા હૃદયે છતાં હિપ્પ હિપ્પ હૂર્ર્રે...કહીને આપને અંતિમ વિદાય આપ્યાને વર્ષો થઈ ગયા, પરંતુ આપ આપનાં પુસ્તકો સ્વરૂપે વાચનપ્રેમીઓનું સદૈવ માર્ગદર્શન કરતા રહ્યા છો. આપની સ્મૃતિ હજુ પણ અમારા મન અને હૃદયમાં એવી જ તરોતાજા છે.

આપે ચિંધેલા પ્રેરણાપથ પર ચાલીને અમે અમારા જીવનમાં વધુ ને વધુ સકારાત્મકતા લાવવા હંમેશા પ્રયત્નશીલ રહીશું. આજે આપને સાદર સ્નેહાંજલિ....!

-અમે
આપનાં સર્વ ભાવકો અને વાચનપ્રેમીઓ

સાહિત્ય સંગમનું લોકપ્રિય પ્રકાશનસંગીત મનોરંજન ઉપરાંત સાર્વત્રિક ઊર્જાના પ્રવાહનું માધ્યમ છે. તે આપણાં તન, મન અને આત્માને...
14/04/2026

સાહિત્ય સંગમનું લોકપ્રિય પ્રકાશન

સંગીત મનોરંજન ઉપરાંત સાર્વત્રિક ઊર્જાના પ્રવાહનું માધ્યમ છે. તે આપણાં તન, મન અને આત્માને પ્રભાવિત કરે છે. આ પુસ્તકમાં વ્યક્તિનાં આંતર-બાહ્ય વાતાવરણ વચ્ચે ઊર્જાનું જોડાણ શારીરિક-માનસિક સ્વાસ્થ્ય પર કેવી અસર કરે છે તેવી અનેક બાબતો ચર્ચાઈ છે. સૂરોનો સ્વભાવ, રાગોનો પ્રભાવ, ધ્વનિની અસરથી રોગનિવારણ વગેરે અનેક ઉપયોગી અનુભૂત માહિતી આ પુસ્તકને સમૃદ્ધ બનાવે છે.

સાહિત્યસંગમનું ઉત્કૃષ્ટ ધાર્મિક પ્રકાશનજો દશમ સ્કંધ એ ભાગવતનું હૃદય છે તો ગોપીગીત એ હૃદયનો ધબકાર છે.ભગવાન શ્રીકૃષ્ણના વિ...
12/04/2026

સાહિત્યસંગમનું ઉત્કૃષ્ટ ધાર્મિક પ્રકાશન

જો દશમ સ્કંધ એ ભાગવતનું હૃદય છે તો ગોપીગીત એ હૃદયનો ધબકાર છે.

ભગવાન શ્રીકૃષ્ણના વિરહમાં વિહ્વળ ગોપીકાઓએ ગદગદ્ સ્વરે કરેલું ગાન એટલે ગોપીગીત. જે કોઈ વૈષ્ણવ વિશુદ્ધભાવથી આ ગોપીગીતનો પાઠ કરે છે તેને શ્રીકૃષ્ણચરણમાં અનન્ય ભક્તિ પ્રાપ્ત થાય છે.

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિતબાળવિકાસની એબીસીડીશશિકાંતભાઈએ આ પુસ્તકમાં માતાપિતાએ ગાંઠે બાંધવી પડે એવી ઘણી વાતો કરી છે. આવ...
10/04/2026

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત

બાળવિકાસની એબીસીડી

શશિકાંતભાઈએ આ પુસ્તકમાં માતાપિતાએ ગાંઠે બાંધવી પડે એવી ઘણી વાતો કરી છે. આવું સુંદર પુસ્તક ઘરે ઘરે પહોંચે એવી આશા રાખું છું.
-ગુણવંત શાહ

સારા પુસ્તકની મદદથીઅંગ્રેજી બોલતાં શીખો તોઅંગ્રેજી બોલવું સાવ સહેલું છેઆચાર્ય જયદેવ શાસ્ત્રી દ્વારા લખાયેલ આ પુસ્તક તેનો...
08/04/2026

સારા પુસ્તકની મદદથી

અંગ્રેજી બોલતાં શીખો તો

અંગ્રેજી બોલવું સાવ સહેલું છે

આચાર્ય જયદેવ શાસ્ત્રી દ્વારા લખાયેલ આ પુસ્તક તેનો બોલતો પુરાવો છે.

વિશ્વ સ્વાસ્થ્ય દિવસે સહુને સ્વાસ્થ્યસભર શુભ કામનાઓ...!સારા સ્વાસ્થ્યને પહેલું સુખ માનવામાંઆવે છે. આજે વિશ્વ સ્વાસ્થ્ય દ...
07/04/2026

વિશ્વ સ્વાસ્થ્ય દિવસે સહુને સ્વાસ્થ્યસભર શુભ કામનાઓ...!

સારા સ્વાસ્થ્યને પહેલું સુખ માનવામાં
આવે છે. આજે વિશ્વ સ્વાસ્થ્ય દિવસે
આપ સૌ તન અને મનથી નિરામય
અને પ્રસન્નતાસભર દીર્ઘાયુ પ્રાપ્ત કરો
તેવી પ્રભુપ્રાર્થના સહ..!

Day

06/04/2026

"જેમાં માત્ર યાદો નથી, પણ આખું આયખું પોટલે બાંધીને સચવાયું છે... એ છે 'ગઠરિયાં'."

"ચંદ્રવદન મહેતાની કલમે લખાયેલી આ માત્ર આત્મકથા નથી, પણ સફર, સાહિત્ય અને સ્મરણોનો અદભૂત ખજાનો છે. વિશ્વ પ્રવાસના અનુભવો અને ગુજરાતી ભાષાની અનોખી લહેજત!"

"સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત – ગઠરિયાં શ્રેણી, ભાગ ૧ થી ૬."

"સાહિત્યપ્રેમીઓ માટે એક અનિવાર્ય નજરાણું. આજે જ તમારા પુસ્તક સંગ્રહમાં ઉમેરો!"

"સફર અને સંસ્મરણોની અણમોલ ગઠરી! સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત ચંદ્રવદન ચી. મહેતાની વિખ્યાત શ્રેણી 'ગઠરિયાં' (ભાગ ૧ થી ૬). આજે જ મેળવો આ સાહિત્યિક વારસો!"

Sangam

સાહિત્ય સંગમનું લોકભોગ્ય પ્રકાશનમાધ્યમ વિમર્શઆ પુસ્તકમાં અનેક નિષ્ણાતો દ્વારા લખાયેલાં અને વિવિધ દૈનિક-સામયિકોમાં છપાયેલ...
04/04/2026

સાહિત્ય સંગમનું લોકભોગ્ય પ્રકાશન

માધ્યમ વિમર્શ

આ પુસ્તકમાં અનેક નિષ્ણાતો દ્વારા લખાયેલાં અને વિવિધ દૈનિક-સામયિકોમાં છપાયેલાં પત્રકારત્વ વિષયક લેખોનું સુંદર સંકલન શ્રી યાસીન દલાલ દ્વારા કરાયું છે. વિદ્યાર્થીઓ તથા જાજ્ઞાસુઓ માટે આ પુસ્તક ખૂબ જ ઉપયોગી પૂરવાર થશે.

સાહિત્ય સંગમનું લોકભોગ્ય પ્રકાશનજાણીતા મનોવૈજ્ઞાનિક લેખક જનક નાયકે આ પુસ્તકનાં ૨૬ પ્રકરણમાં મહિલાઓ કેવી રીતે પોતાની શારી...
02/04/2026

સાહિત્ય સંગમનું લોકભોગ્ય પ્રકાશન

જાણીતા મનોવૈજ્ઞાનિક લેખક જનક નાયકે આ પુસ્તકનાં ૨૬ પ્રકરણમાં મહિલાઓ કેવી રીતે પોતાની શારીરિક-માનસિક ક્ષમતાઓ વધારી શકે, સુખને નજદીકથી પામી શકે અને યોગ્ય પુરુષાર્થથી દુઃખને પણ સુખમાં પરિવર્તિત કરી શકે વગેરે જેવા અનેક વિષયો પર ચર્ચા કરી છે અને ચર્ચાના નિષ્કર્ષરૂપ વ્યવહારુ ટિપ્સ પણ આપી છે.

દરેક મહિલાએ આ પુસ્તક અચૂક વાંચવું જ જાઈએ...!

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિતસુંદરકાણ્ડનાં પુસ્તકોશ્રી હનુમત્ ચરિત્રની સુમધુર ગાથા એટલે સુંદરકાણ્ડ. ભાવિકોની પસંદગી માટે ...
01/04/2026

સાહિત્ય સંગમ દ્વારા પ્રકાશિત

સુંદરકાણ્ડનાં પુસ્તકો

શ્રી હનુમત્ ચરિત્રની સુમધુર ગાથા એટલે સુંદરકાણ્ડ. ભાવિકોની પસંદગી માટે સાહિત્ય સંગમ દ્વારા સંપૂર્ણ સુદરકાણ્ડ અલગ અલગ સાઇઝમાં અને ગુજરાતી તથા હિન્દી ભાષામાં, આડો તથા ઊભો, ગુજરાતી અર્થ સાથે તથા ગુજરાતી અર્થ સિવાય, એક કલરમાં તથા બે કલરમાં પ્રગટ કરાયો છે.

Book Available at,
Sahitya Sangam, Opp. Pancholi Wadi, Bava Sidi, Gopipura, Surat- 395001, Gujarat, India

Sahitya Chintan, Kacharia Pole, Opp. Bala Hanuman, Gandhi Road, Ahmedabad-380001, Gujarat, India

To purchase the book, call on below number,
Mobile No.: +91 9687145554

આજે૧ એપ્રિલ, ૨૦૨૬આજથી શરૂ થતા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં આપના આર્થિક લક્ષ્યાંકો પૂર્ણ થાય, સમગ્ર વર્ષ સમૃદ્ધિસભર અને પ્રગ...
01/04/2026

આજે
૧ એપ્રિલ, ૨૦૨૬

આજથી શરૂ થતા નાણાકીય વર્ષ ૨૦૨૬-૨૦૨૭માં આપના આર્થિક લક્ષ્યાંકો પૂર્ણ થાય, સમગ્ર વર્ષ સમૃદ્ધિસભર અને પ્રગતિકારક બની રહે
તેવી શુભ કામનાઓ સહ...!

Address

Sahitya Sangam Opp. Pancholi Wadi
Surat
395001

Opening Hours

Monday 10am - 1pm
2pm - 6:30pm
Tuesday 10am - 1pm
2pm - 6:30pm
Wednesday 10am - 1pm
2pm - 6:30pm
Thursday 10am - 1pm
2pm - 6:30pm
Friday 10am - 1pm
2pm - 6:30pm
Saturday 10am - 1pm
2pm - 6:30pm

Telephone

+919687145554

Alerts

Be the first to know and let us send you an email when Sahitya Sangam posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Contact The Business

Send a message to Sahitya Sangam:

Share

Category